હાર્દિક પટેલે મુખ્ય મંત્રીના રાજીનામાની માગ કરી
કૉંગ્રેસના પાટીદાર નેતા હાર્દિક પટેલે ટ્વીટ કરીને કહ્યું છે કે 24 કલાક બાદ પણ કોઈ નક્કર કાર્યવાહી હજી સુધી થઈ નથી.
હાર્દિકે એવું પણ લખ્યું છે કે ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણી ઉત્સવમાં વ્યસ્ત છે, મુખ્ય મંત્રી અને સુરતના મેયરે નૈતિકતાના આધારે રાજીનામું આપી દેવું જોઈએ.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ





